સંકલ્પે શિવના જનમ્યો તું ઇહ લોકમાં કર્મ-કર્તા ભાવ નિઝરી નું વિહર મર્ત્યલોકમાં જ્ઞાનાંજને દૃષ્ટિ ઠેરવી સહજાત્મસ્વરૂપ માંય. ભવાંતર ભેદી સહજ ભાવથી આત્મસ્વરૂપમાં નાહ્ય. જ્ઞાનં સ્નાનં સમર્પયામી. શુદ્ધ રૂપમ… more →
ઝબક ચૈતન્ય પરમ તણું...Dhaivat Shukla wrote 10 months ago: સંકલ્પે શિવના જનમ્યો તું ઇહ લોકમાં કર્મ-કર્તા ભાવ નિઝરી નું વિહર મર્ત્યલોકમાં જ્ઞાનાંજને દૃષ્ટિ ઠેરવ … more →
Dhaivat Shukla wrote 11 months ago: ફગાવીને ચિંતાના વિચારો, ધરું હું વિચાર આત્મા તણો. રહું મગ્ન સદા આત્મા સહિત, કેન્દ્રીત કરું મન:કિરણોન … more →
Dhaivat Shukla wrote 11 months ago: ભય આર્તની ભીતિ ભગાવે, સાવ જ તું ભગવાન. ભવાંતરમાં ભેદ મિટાવે, આમ જ તું ભગવાન. ભવભૂખ ભાંગીને જગાવ, અલખ … more →
Dhaivat Shukla wrote 11 months ago: આત્માનો ઘણ વાગે જ્યારે, કષાયોના બ્રહ્માંડ ભાંગે ત્યારે. જયકારે જગતપિતાનો તારે, જ્ઞાન ઉજાગર થાય ત્યાર … more →
Dhaivat Shukla wrote 11 months ago: જાણ્યાનો ના કેફ લગારે ન જાણ્યાનું ના દુ:ખ. ના ભગવાનો ભાર તમારે ના સંસારની અગ્રશોચ. હાજરી માત્ર સાક્ષ … more →
Dhaivat Shukla wrote 11 months ago: સાલોક્યતા પામે મનોદેહે સાયુજ્યમુક્તિ હૃદયે સંભવે. આત્મવત્ સર્વ ભૂતેભ્ય: નમામિ સંસાર સર્વદે. સંસારમાં … more →
Dhaivat Shukla wrote 11 months ago: રાત્રે ઊંઘે નહીં તેમ દિવસે જાગે નહીં. મારેલા ધક્કા ધિંગા વસમાં સાંખે નહી. છુંદણા ત્રોફેલા કદી પ્લાસ્ … more →
Dhaivat Shukla wrote 1 year ago: આત્માનુભૂતિના ઉત્તુંગેથી કદી નીચે ના ઊતરું, સર્વમાં મુજને, મારામાં સર્વને નિરંતર નિહાળું. સકળ પદારથ … more →