જે ગંગા પ્રવાહો વહે ભીતરે, કહો કેમ એને કલમ ચીતરે ? ઝિલાય કેવી રીતે કેટલું ? અહીં તો અનર્ગલ અમી નીતરે ! પીછો કરે ના કદી પાનખર, અહીં તો વસંતો સદા પાંગરે; ચૈતન્યના માનસરમાં અહીં આનંદના રાજહંસો તરે ! રહે … more →
ગુજરાતી કવિતાવિપુલ મિસ્ત્રી wrote 1 year ago: જે ગંગા પ્રવાહો વહે ભીતરે, કહો કેમ એને કલમ ચીતરે ? ઝિલાય કેવી રીતે કેટલું ? અહીં તો અનર્ગલ અમી નીતરે … more →
વિપુલ મિસ્ત્રી wrote 1 year ago: રાહ એના એ રહે , ને રાહી બદલાયા કરે ! વૄક્ષ ડાળી એ જ કિન્તુ , પર્ણ બદલાયા કરે ! એજ નદીઓ , એ જ કાઠાં , … more →