ઘી પરમ પીત્તશામક છે. એ અનેક રોગોમાં લાભકારક છે. ગાયનું ઘી સૌથી ઉત્તમ છે. એ સ્મરણશક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય-શુક્ર, ઓજ, મેદ અને કફ વધારનાર છે. તે પીત્ત, વાયુ, વીષ-ઝેર, શોષ, ઉન્માદ, આંતરીક ગરમી-દાહ, … more →
Gandabhai Vallabhગાંડાભાઈ વલ્લભ wrote 9 months ago: ઘી પરમ પીત્તશામક છે. એ અનેક રોગોમાં લાભકારક છે. ગાયનું ઘી સૌથી ઉત્તમ છે. એ સ્મરણશક્તી, બુદ્ધી, જઠરાગ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 9 months ago: ઘઉંના જવારા ઘઉંના જવારાનો તાજો રસ નીયમીત લેવાથી શરીરમાં નવચેતન આવે છે, નવા કોષ આવે છે, રોગપ્રતીકારક … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગોરખમુંડી (૧) ગોરખમુંડીનો અડધીથી એક ચમચી રસ જરાક ગરમ કરી બેથી ત્રણ કાળાં મરીનું ચુર્ણ નાખી પીવાથી મા … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગોખરું એના છોડ ચોમાસામાં આપણે ત્યાં ગુજરાતમાં બધે થાય છે. એ બે જાતનાં હોય છે, મોટાં ગોખરુના નાના છો … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગોક્ષુરાદી ગુગળ આયુર્વેદના મહર્ષી શારંગધરે એક ઔષધયોગ ‘ગોક્ષુરાદી ગુગળ’નો પાઠ આપેલો છે. યોગ એટલે ઔષધો … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગુગળ ગુગળ બહુ મોંઘો મળતો હોવાથી એમાં ભેળસેળની શક્યતા રહે છે. રોગ મટાડવામાં ગુગળ સાવ નીષ્ફળ જાય તો એ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગુંદાં પાકાં ગુંદાં મધુર, ચીકણાં, પચવામાં ભારે અને ઠંડાં છે. પાકાં ગુંદાનું ઘીમાં વઘારેલું શાક ખાવાથ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગાયનું છાણ ૧૦૦ ગ્રામ ગોબર રસ અને ૩૦૦ ગ્રામ તલનું તેલ માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. એ તેલનાં … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગાયનું ઘી એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગળો घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढयां मधुना कफे च | वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शम … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગરમાળો ગરમાળો ૧૦થી ૨૫ ફુટનું ઝાડ છે. તેને જાંબુ જેવાં પણ તેનાથી મોટાં અણીવાળાં, એક બાજુ સુંવાળાં અને … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ગજપીપર ચવકના ફળને ગજપીપર કહે છે. તે તીખી, વાયુ તથા કફ હરનારી, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, તેમ જ ઉષ્ણ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ખેર એને સંસ્કૃતમાં ખદીર કહે છે. મધ્યમ કદના, ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વૃક્ષને આછા પીળા રંગનાં ફુ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ખુરાસાની અજમો રોજ રાત્રે વાલના દાણા જેટલું ખુરાસાની અજમાનું ચુર્ણ એક ચમચી સાકર સાથે જમ્યા પછી લેવાથી … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ખાખરોઃ બે ચમચી ખાખરાના બીજનો ભુકો એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી અડધું પાણી બળી જાય ત્યારે ઉતારી ઠ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ખદીરાદી ક્વાથ ખેરછાલ અને ત્રીફળાને ભેગાં ખાંડી અધકચરો ભુકો બનાવવો. બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં ઉકા … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: ખજુર અને ખજુરપાકઃ ખજુર શરીરનાં અંગોને પુષ્ટ કરે છે. ખજુર ગરમ નથી પણ શીતળ છે. એ હૃદયને હીતકર અને શુક્ … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: કોળાનો અવલેહ અને મુરબ્બો ઃ કોળાનો અવલેહ હૃદય માટે શ્રેષ્ઠ ઔષધ છે. એના જેવું ઉત્તમ હૃદય માટે બીજું એક … more →
ગાંડાભાઈ વલ્લભ wrote 10 months ago: કોળું ઃ ભૂરા કોળાની ત્રણ અવસ્થાઓ છે, બાલ, મધ્ય અને પક્વ. એ ત્રણેના જુદા જુદા ગુણ છે. કાચું ફળ પિત્તન … more →