માણસના મનમાં કુદરતે મુકેલી વીચારશક્તીના પ્રતાપે, માણસે કેવળ પશુવ્રુત્તીમાંથી અનેરી પ્રગતી સાધી છે. આ પ્રગતીનાં બે મુળભુત પાસાં તે ધર્મ અને વીજ્ઞાન. આ વીચારશક્તીના કારણે જીવન સુખ અને સગવડથી ભરેલું… more →
અંતરની વાણીસુરેશ wrote 2 days ago: ગુજરાતી બ્લોગ જગતની એક ઘટના: કવીલોક - 26 જુનથી 2 જુલાઇ. હું મુઓ વીજ્ઞાનનો મ … more →
સુરેશ wrote 10 months ago: આપણે એમ માની તો લઇએ કે, અપેક્ષા જ જીવનના બધા દુઃખોનું મુળ છે. પણ આપણે અપેક્ષા વીશે વીચારવું હો … more →
સુરેશ wrote 2 years ago: आत्महनाः जनाः – इशोपनिषद् ( માણસો પોતાનાથી જ હણાયેલા હોય છે. ) પ્રત્યેક માણસ એક અપૂજ શિવા … more →
nilam doshi wrote 2 years ago: ”આપણે માનવતાનું, કરૂણાનું કામ કરીએ એટલે ધર્માચરણ થઇ ગયું, એવી ભૂમિકા આપણી ન હોવી જોઇએ. માનવતા … more →
rajeshwari wrote 2 years ago: “દૂર રહેલા આપણા સ્વજન જ્યારે મુશ્કેલી કે ભયમાં હોય ત્યારે આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ? … more →
amitpisavadiya wrote 2 years ago: !! ચિંતન !! आत्मानमेव नाशयत्यनात्मवतां कोप ! અવિવેકી લોકોનો ક્રોધ એમના કલ્યાણનો વિનાશક બને છે. … more →
સુરેશ wrote 2 years ago: અભિગમ બદલવાથી સમય આધીન થાય. આ ખાલી વાત કે મનનો તુક્કો નથી. સાવ સામાન્ય રીતે જીવનની શ … more →
સુરેશ wrote 2 years ago: આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધર … more →
સુરેશ wrote 2 years ago: બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે, સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે. - રજની ‘પાલનપુરી … more →
સુરેશ wrote 2 years ago: આપણે એમ સમજવું જોઇએ કે આપણે પ્રગતિ ગમે તેટલી કરીશું, પણ જ્યાં સુધી માનવીય મૂલ્યોને સાચવીશું ન … more →
સુરેશ wrote 2 years ago: ભગવાન બુધ્ધે કહ્યું છે :” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.” મેં આ માત્ર વાંચ્યું જ નથી. … more →
સુરેશ wrote 2 years ago: कराग्रे बसते लक्ष्मी , करमूले सरस्वती ! करमध्ये तु गोविन्दः, प्रभाते करदर्शनम् ! [ હાથના આગલા ભાગમા … more →
amitpisavadiya wrote 2 years ago: तन्मे मन: शिवसंकल्पस्तु ! મારું મન હંમેશા કલ્યાણકારક સંકલ્પવાળું બનો. વિચાર શ્રેષ્ઠ છે. … more →
સુરેશ wrote 2 years ago: “તું મને ન શોધ ક્યાંક આસપાસમાં હું તને મળી શકું તારા જ શ્વાસમાં.” - અંકિત ત્રિવેદી … more →
સુરેશ wrote 2 years ago: …… અને પછી હું શાંતિ શોધતો હતો. પણ એટલામાં તો હું સાવ ઉદાસ થઇ ગયો. મારી આંખોમાંથી ચોધાર … more →
સુરેશ wrote 2 years ago: “ તમને ખબર છે? ભગવદ્કૃપાનું ( God’s Grace) અવતરણ એ શું છે? “ - તે એ નથી કે, આપણે એકાએક માન … more →
સુરેશ wrote 1 year ago: ” હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થ … more →
સુરેશ wrote 1 year ago: અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવ … more →
સુરેશ wrote 1 year ago: મેં વીપશ્યનાની ત્રણ શીબીરોમાં ભાગ લીધો હતો. અહીં તેનું વીગતે વર્ણન નહીં, પણ માત્ર વીશીશ્ઠ અનુભ … more →