વસંત તિલકા ? દીધેલ ત્હેં અમિ પિધૂં મળિ દેવલોકે, ને દ્વાર આ અમ તણાં હજિ મૃત્યુ ઠોકે; દીધો મનોહર મહા વળિ ચન્દ્રમા તે આવે ન કામ અમને કદિ કૃષ્ણ-રાતે. મોહાવતી મન ત્રિભૂવનનાં રુપાળી, સૌંદર્યમાં કમલ- સત્વ … more →
કવિલોકસુરેશ wrote 2 years ago: વસંત તિલકા ? દીધેલ ત્હેં અમિ પિધૂં મળિ દેવલોકે, ને દ્વાર આ અમ તણાં હજિ મૃત્યુ ઠોકે; દીધો મનોહર મહા … more →