સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ સંધર્ષ આપણા અંત:કરણ સાથે, સંધર્ષ આપણા બાહ્ય વાતાવરણ સાથે કરો. સંધર્ષ સત્યની પ્રાપ્તિ માટે, જીવન માત્રના કલ્યાણ માટે, ઈશ્વરતત્વની પ્રાપ્તિ માટે કરો. સંધર્ષ વિના પ… more →
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુરKANTILAL KARSHALA wrote 1 year ago: સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ સંધર્ષ આપણા અંત:કરણ સાથે, સંધર્ષ આપણા બાહ્ય વાતાવરણ સાથે કરો. … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: હિંમત પેદા કરો ભાગ્યોદય, વરદાન, અનુગ્રહ, ઉદારતા, અનુકંપાના નામે ઘણું બધું મળવવાની ઈચ્છા થાય છે, પણ આ … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: સાહસ બતાવો કર્તવ્ય-અકર્તવ્યની ગૂંચ કંઈ બહુ મુશ્કેલીભરી નથી. માનવ-જાવનનો સદુપયોગ કે દુરુપયોગ શેમાં છે … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: શૂરવીર બનો. શૂરવીર તેને કહેવાય છે, જે સત્યના માર્ગે એકલો ચાલી નીકળે. વિરોધ ગમે તેટલો મોટો હોય, ગમે ત … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: ઉત્થાન – પતન વ્યક્તિના ઉત્થાન – પતનની ધરી એક જ કેન્દ્ર પર ટકેલી છે કે તેણે પોતાની જાતને ક્યા બીબામાં … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: વરિષ્ઠતાની કસોટી વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિ … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: જિંદગી સંગ્રામ છે આજે આદર્શોની વાત કહેવા-સાંભળવા પૂરતી જ રહી ગઈ છે. કથા કહેવા, સાંભળવા માત્રથી મુક્ત … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: પતન નહિં, પણ ઉન્નતિ. સદ્દજ્ઞાન સમસ્ત વિપત્તિઓનું નિવારણ કરે છે. રામાયણનું કથન છે કે “જહાં સુમતિ તહાં … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: સદ્દભાવના અને સજ્જનતા વધારીએ. વ્યક્તિનું છીછરું સ્તર, વિચારોમાં નિકૃષ્ટતા અને ભાવનાઓમાં સંકુચિત સ્વા … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: પોતાના આચરણનું પ્રમાણ આપો. જે વાત હજારોવાર પરખાએ ચૂકી છે તેને વારંવાર ન પારખવી જોઈએ. દળાઈ ચૂકેલાને ફ … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: વિશ્વસનીયતા પ્રાપ્ત કરો. બીજાને જે કહીએ તેનો અમલ કરવાનો શુભારંભ પોતાની જાતથી જ શરૂ કરીએ અને જે નિશ્ચ … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: આદર્શોની ચર્ચા જ નહિ, તેમને ચરિતાર્થ પણ કરો. વિચારોમાં બધા જ આદર્શવાદી હોય છે. યોગ્ય-અયોગ્યનું જ્ઞાન … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: તપસ્વી, મનસ્વી અને તેજસ્વીની ભૂમિકા નિભાવો આપણે દૂરદર્શી વિવેકશીલતા અપનાવીએ અને તેના આધારે નીતિ નક્ક … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: તમે પણ મહાન બની શકો છો વાલ્મીકિ, અંગુલિમાલ, આમ્રપાલી, સુરદાસ, સમ્રાટ અશોક વગેરેનું જીવન શરૂઆતમાં કલુ … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: ઉન્નતિનો માર્ગ ઉન્નતિના માટે માર્ગ પર કોઈનોય પ્રતિબંધ નથી. તે બધાને માટે સમાન રીતે ખુલ્લો છે. પરમાત્ … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: ભાગ્ય અને ભવિષ્યનિર્માણ માનવીનું ચિંતન જ એક્માત્ર કેન્દ્રબિંદુ છે કે જેના પર વ્યક્તિની દિશા, પ્રતિભા … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: મહાનતા મહાનતા એ કોઈ સુખ નથી કે જેવું લોકો સમજે છે. એ મનુષ્યની જીવનકળાની સેવાઓ, લોકમંગળની કામનાઓ, પ્ર … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: પોતાનો આદર્શ રજૂ કરો માહિતી આપવાની અને ગ્રહણ કરવાની જરૂરિયાત વાણી અને કલમ દ્વારા પૂરી કરવામાં આવે છે … more →
KANTILAL KARSHALA wrote 1 year ago: આત્માવલંબી બનો સ્વાવલંબન, નિયમિતતા અને શિસ્ત મનુષ્યના વ્યક્તિત્વને શોભાવે છે અને તેને ઉજ્જવળ બનાવે છ … more →