Lost your password?

Blogs about: મારૂં સર્જન

Featured Blog

પ્રેમ અને સુખનો સાક્ષાત્કાર

bansinaad wrote 19 hours ago: સાચી ની:સ્વાર્થ લાગણી એવું પ્રેરક બળ છે કે જે માનવ જીવનને  પ્રેમ વડે પરમ સુખ આપનારો સનાતન સ્ત્રોત  બ … more →

ડ્રેક્ષેલ યુનિવર્સિટિનું વિદ્યાર્થિજીવન - એક ઝલક

bansinaad wrote 1 week ago: ડ્રેક્ષેલ યુનિવર્સિટિનું વિદ્યાર્થિજીવન – એક ઝલક હું શાશ્વત વિદ્યાર્થિ છું. દરેક ક્ષણે કંઈ ને … more →

Tags: લાયબ્રેરીના અનુભવો

મારે માટે આનંદ એટલે શું?2 comments

bansinaad wrote 3 weeks ago: મારે માટે આનંદ એટલે શું? દરેક ક્ષણને કોઈ પણ પરિસ્થિતિમાં પુરેપુરી રીતે આનંદપૂર્વક અને હળવાશથી માણવી … more →

Tags: સ્નેહના અમૃતબિંદુ

સમય1 comment

bansinaad wrote 1 month ago: સમય વિષે વિચાર કરું છું, પણ સમજ પડતી નથી. એને પકડી રાખવાનો પ્રયત્ન કરું છું, પણ દૂર ભાગતો જાય છે. સુ … more →

પુસ્તકાલયના અનુભવો: પ્રમાણિક નાગરિકો 2 comments

bansinaad wrote 2 months ago: પુસ્તકાલયના અનુભવો: પ્રમાણિક નાગરિકો એક બે દિવસ પર એક આધેડ વયની યુવતી મારી ડેસ્ક પર એનો લાયબ્રેરી કા … more →

Tags: લાયબ્રેરીના અનુભવો

કુદરતના સાનિધ્યમાં પ્રેમનો આવિર્ભાવ1 comment

bansinaad wrote 2 months ago: જંગલમાંથી પસાર  થતી કેડી કોઈ અદ્ભુત  શાંતિનો અનુભા કરાવી રહી હતી. વૃક્ષો પરથી પડેલા પાંદડા પરથી ચાલત … more →

Tags: સ્નેહના અમૃતબિંદુ

સ્નેહની પરિભાષા 2 comments

bansinaad wrote 2 months ago: આગળ આગળ ચાલુ છું, સમયનો પીછો કરું છું. વ્યવહારિક બાબતોને ભૂલવાનો પ્રયત્ન કરું છું, પણ વાસ્તવિકતાના દ … more →

Tags: સ્નેહના અમૃતબિંદુ

આવું કરીએ તો કેવું?2 comments

bansinaad wrote 3 months ago: જીવનમાંથી ‘ફરિયાદ’ શબ્દ કાઢીને માત્ર દરેક પરિસ્થિતિમાં આનંદ જ અનુભવવાનો પ્રયત્ન કરીએ તો? … more →

Tags: સ્નેહના અમૃતબિંદુ

મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે દર્શન કરવા જવું એટલે શું?3 comments

bansinaad wrote 4 months ago: મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે  દર્શન કરવા જવું એટલે શું? આપણે મંદિરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. … more →

Tags: Uncategorized

એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરીઃ બીજા સારાં વિદ્યાર્થિઓ પરિણામ ભોગવે. શું આ ઉચિત છે?

bansinaad wrote 4 months ago: એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરીઃ બીજા સારાં વિદ્યાર્થિઓ પરિણામ ભોગવે. શું આ ઉચિત છે? ત્રણેક મહિના એક … more →

Tags: Uncategorized

પ્રશ્નોની દુનિયામાં1 comment

bansinaad wrote 5 months ago: પ્રશ્નોની દુનિયામાં આજે મારા પુસ્તકાલયની ખુરશી પર બેઠાં બેઠાં વિચાર આવ્યો કે વિવિધ સંજોગોમાં ઉદ્ભવતા … more →

વિજ્ઞાનને લગતાં સંગ્રહાલયો અને પ્રદર્શનો

bansinaad wrote 5 months ago: વિજ્ઞાનને લગતાં સંગ્રહાલયો અને પ્રદર્શનોને લગતો મારો બ્લોગ વાંચોઃ My favorite thing to do with techn … more →

શું જીવનમાં સંવેદનશીલ બનવું જરૂરી છે ખરૂં?3 comments

bansinaad wrote 7 months ago: શું જીવનમાં સંવેદનશીલ બનવું જરૂરી છે ખરૂં? જે રીતે દરરોજ જે બનાવો બની રહ્યા છે એ જોતાં એવું લાગે છે … more →

Tags: સ્નેહના અમૃતબિંદુ, લાયબ્રેરીના અનુભવો

હિમાલયને ગિરિરાજ અને તીર્થરાજ કેમ કહેવાય છે?1 comment

bansinaad wrote 7 months ago: હરિશ ત્રિવેદી લિખિત ‘ઉત્તરાખંડ: પ્રકૄતિથી પ્રભુ..’ પુસ્તકમાંથી સાભારઃ હિમાલયને ગિરિરાજ અ … more →

Tags: Uncategorized

લાગણીમય 'રોબોટ'

bansinaad wrote 8 months ago: લાગણીમય ‘રોબોટ’ દૂર દૂર જતી સડક પર ચાલું છું. સાંજને સમયે સંધ્યાની સુંદરતાને નિહાળું છું … more →

Tags: કાવ્યકુંજ, થોડું ઈશ્વરપ્રેરીત

ગુજરાતી શબ્દ સ્પર્ધા - વિજયભાઈ શાહ4 comments

bansinaad wrote 9 months ago: વિજયભાઈ શાહની વેબ સાઈટ પર આગળ વાંચોઃ ગુજરાતી શબ્દ સ્પર્ધા વિજયભાઈના જ શબ્દોમાં “જ્હોન એફ કેનેડ … more →

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન14 comments

bansinaad wrote 9 months ago: સત્યના ઉપાસકનો સ્મૃતિદિન હિન્દુસ્તાન નો ઈતિહાસ બે મોહન વચ્ચેનો ઈતિહાસ છે. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જ … more →

Tags: ડીજીટલ ગાંધીજી, સ્નેહના અમૃતબિંદુ

પ્રેરણા

bansinaad wrote 9 months ago: પ્રેરણાનો સ્ત્રોત ક્યારે, કઈ ઘડીએ, ક્યાંથી અને કેવી રીતે અનુભવાશે એ એક મોટું રહસ્ય જ રહેશે. માત્ર એન … more →

Tags: સ્નેહના અમૃતબિંદુ

મંદબુદ્ધિ - જીવન કે અભિશાપ?

bansinaad wrote 10 months ago: મંદબુદ્ધિ – જીવન કે અભિશાપ? આજે લાયબ્રેરીમાં એક જુદો જ અનુભવ થયો. દરરોજના સમય પ્રમાણે સાંજે છ … more →

Tags: લાયબ્રેરીના અનુભવો


Have your say. Start a blog.

See our free features →

Related Tags
All →

Follow this tag via RSS