ખુલ્લી પડેલ પ્રીતનો અરથ કળી કળી એ જાણ્યો શરમની મારી ધરતીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો. કંઇ પણ બોલ્યા વિના છૂટા પડયા, ઉમ્રભર એના પછી પડઘા પડયા. જાત્રા હોય છે તારી શેરી જવું અન્યથા ચાલવું છે માત્ર થાકવું. સ… more →
પરમ સમીપેnilam doshi wrote 1 year ago: ખુલ્લી પડેલ પ્રીતનો અરથ કળી કળી એ જાણ્યો શરમની મારી ધરતીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો. કંઇ પણ બોલ્યા વિન … more →
nilam doshi wrote 1 year ago: નહીં બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.અને બોલાયેલ શબ્દ તમારો માલિક. વાદળ અને વાવાઝોડા વિના મેઘનુષ્ય હોઇ … more →
nilam doshi wrote 1 year ago: માણસ ધર્મ માટે લડશે,લખશે,તેને માટે મરશે..પણ તેને માટે જીવશે નહીં. આપણે જેટલું વધારે કામ કરીએ તેટલી વ … more →
nilam doshi wrote 2 years ago: કંજુસ માણસ સાથે જીવવું ભલે ત્રાસદાયક હોય,પણ તેના વારસદાર થવાનું ગમે તેવું હોય છે. … more →
nilam doshi wrote 2 years ago: શાહરૂખ,અભિષેકની ફિલ્મો જોઇને છોકરાઓ તેમના જેવા બનવા માટે ખૂબ મહેનત કરે છે.જ્યારે રામાયણ જોઇને રામ જે … more →
nilam doshi wrote 2 years ago: પહેલાં આપણે આ નગરના સામસામા છેડે રહેતા હતા, ને રોજ મળતા હતા!! આજે એક જ ઘરમાં રહીએ છીએ ને કયારેય મળતા … more →
nilam doshi wrote 2 years ago: મા બાપ જે રીતે ઘેર વરતે તે જ રીતે બાળકો જાહેરમાં વરતીને તેમને નામોશી આપે છે. … more →
nilam doshi wrote 2 years ago: સાગરના વખાણ કરજો પણ રહેજો કિનારા પર જ!! … more →
nilam doshi wrote 2 years ago: સુખદ સંભારણા માટે તમારે ઘણાં સમય અગાઉથી તૈયારી કરવી પડે. … more →
nilam doshi wrote 2 years ago: જે માણસ બધું જાણતો હોય તેણે ઘણું શીખવાનું બાકી રહે છે!!! … more →
nilam doshi wrote 2 years ago: આ દુનિયા એવા લોકોથી ભરપૂર છે કે જે,બીજાઓએ પોતાની શક્તિ અને કુશળતા કેમ વાપરવી જોઇએ તે સમજતા હોય છે. … more →
nilam doshi wrote 2 years ago: યુધ્ધો જાહેર કરે છે વડીલો,પણ તેમાં શહીદ થઇ જવાનું હોય છે યુવાનોને!!! … more →
nilam doshi wrote 2 years ago: રથયાત્રા,લોકસમૂહ.મહા ધૂમધામ, ભકતો આળોટી કરે છે પ્રણામ, પથ માને હું છું દેવ,રથ માને સ્વામી, મૂર્તિ મ … more →
nilam doshi wrote 2 years ago: જયારે પડછાયા લંબાતા હોય, ત્યારે સમજવું કે સૂર્યાસ્તની તૈયારી છે. … more →
nilam doshi wrote 2 years ago: ઉતરડાયેલ અન્ધકારમાં પ્રસવેલું શિશુ ગુપ્તતાથી પેટી માં પૂરી તરતું મૂકુ ત્યાં કર્ણનો નાદ સંભળાય ન હ … more →
nilam doshi wrote 2 years ago: પૂરેપૂરા સારા બે જ માણસ છે.એક તો મરી ગયેલો ને બીજો ન જન્મેલો…જીવતો માણસ કયારે શું કરી બેસે … more →
nilam doshi wrote 2 years ago: શિષ્ય: “મુક્તિ કેવી રીતે મળે?” ગુરુ: “તને બાંધ્યો છે કોણે?” શિષ્ય: “કોઇએ નહીં” ગુરુ: “તો મુક્તિ કેમ … more →
nilam doshi wrote 2 years ago: ગોડી પૂછે,”ગોડિયા,કોણ ભલેરો દેશ?” સંપત હોય તો ઘર ભલું,નકર ભલો પરદેશ,” … more →
nilam doshi wrote 2 years ago: કોઇકને મૂલવતી વખતે આપણે કાજીની દક્ષતા પ્રાપ્ત કરી શકીએ છીએ.પણ પોતાનો જ ન્યાય તોળવાની વાત આવે એટલે કા … more →