vijayshah wrote 9 months ago: ધર્મ તો એમ માને છે . આત્મા અમર છે. મૃત્યુ દેહનું છે આત્મા તો ક્ષણ નાં ત્રીજા ભાગમાં નવો દેહ ધારણ ક … more →
vijayshah wrote 1 year ago: ધર્મ કહે છે -આત્મા પર્માત્માનુ એક સ્વરુપ છે તેથી તે સર્વગુણ સંપન્ન અને અનંત વીર્ય અને અનંત શક્તિનો મ … more →
vijayshah wrote 1 year ago: ધર્મ કહે છે આત્મા સહજાનંદી, શુધ્ધ સ્વરુપી, અવિનાશી છે. તે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવે છે. સા … more →
vijayshah wrote 1 year ago: ધર્મ કહે છે આત્મા એ ચૈતન્ય સ્વરુપ છે. જે હયાત હોય તો તે જીવ અને તેની ગેર હાજરી તેને અજીવ કહેવાય છે. … more →
vijayshah wrote 1 year ago: ધર્મ કહે છે આત્મા-(જીવ) છે તે નિત્ય છે તે કર્મનો કર્તા છે તેથી તે કર્મનો ભોક્તા પણ છે મોક્ષ છે મોક … more →
vijayshah wrote 1 year ago: ધર્મ કહે છે “સ્વ”નો અભ્યાસ એટલે સ્વાધ્યાય. અહીં “સ્વ” એટલે શરીરમાં વસેલો આત્ … more →
vijayshah wrote 1 year ago: જાતે ધર્મ પુસ્તકોનો અભ્યાસ કરી જે સત્ય છે તેને શોધવુ તેને સ્વાધ્યાય કહે છે. સામાન્ય બુધ્ધી ( સા.બુ … more →
vijayshah wrote 1 year ago: ધર્મ આચરણ મન વચન અને કાયાથી થતુ હોય છે મનથી થતુ ધર્માચરણ એટલે ધારણા ધરવી..નિયમ કરવો નીતિમત્તા સમજવી … more →
vijayshah wrote 1 year ago: ધર્મ આચરણ કરે તે ધર્મી કહેવાય સામાન્ય બુધ્ધી ( સા.બુ.) એમ કહે છે સંસારની અસારતા સમજ્યા પછી કે પુણ્ય … more →
vijayshah wrote 1 year ago: ધર્મ એટલે પરમ આત્માની સ્વિકૃતી તો તે ધર્મ કેવી રીતે આચરવો? ધર્મ આચરણ એટલે પરમાત્માને પામવાની ઝંખના.. … more →
vijayshah wrote 1 year ago: ધર્મ એટલે જીવન નીતિબધ્ધ રીતે જીવવાનો એક માર્ગ. જેમ નીતિબધ્ધતા બદલાય તેમ ધર્મનાં વહેવાર બદલાય અને તેથ … more →