Blogs about: સુવીચાર

Featured Blog

આજનો સુવીચાર1 comment

સુરેશ wrote 3 weeks ago: કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો - હું જે કાંઈ વીચારું છું તે નહીં બોલું, પણ જે કાંઈ બોલું … more →

Tags: Thought

આજનો સુવીચાર1 comment

સુરેશ wrote 1 month ago: ક્યારે, ક્યાં, કેવી રીતે એન્ટર થવું અને ક્યારે, ક્યાંથી, કેવી રીતે એસ્કેપ થવું એ નક્કી કરે છે  કે તમ … more →

Tags: Thought

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 2 months ago: કાશ! મારી મા મૃત્યુ પામી તે પહેલાં એક વધુ વખત તે મને બહુ ગમે છે તેમ હું કહી શક્યો હોત. … more →

Tags: Thought

આજનો સુવીચાર1 comment

સુરેશ wrote 2 months ago: તમે સાચા રસ્તા પર હો તો પણ; તમે બેઠેલા જ રહો તો, સમયની વણજાર તમારી ઉપર ફરી વળે – એમ બને.   – વીલ રોજ … more →

Tags: Thought

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 3 months ago: રુદનથી પ્રેમની ખબર પડે છે. તમે જ્યારે કોઈના માટે રડો છો; ત્યારે તમે તેને કેટલા ચાહો છો તે ખબર પડે છે … more →

Tags: Thought

આજનો સુવીચાર1 comment

સુરેશ wrote 4 months ago: ત્યાં સુધી મને અંધકારનો ભય લાગ્યા કર્યો; જ્યાં સુધી , મેં તારાઓના પ્રકાશની સુંદરતા મેં નીહાળી ન હતી … more →

Tags: Thought

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 4 months ago: સારો સ્વભાવ ગણીતના શુન્ય જેવો છે. તેની આમ કોઇ કીમ્મત નથી હોતી; પણ તે જેની સાથે હોય છે,  તેની કીમ્મત … more →

Tags: Thought

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 5 months ago: ત્યાં સુધી મને મારા ભવીતવ્યનો ભય લાગ્યા કર્યો;  જ્યાં સુધી મને એ આત્મસાત ન થયું કે, મારી અંદર જ   જી … more →

Tags: Thought

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 6 months ago: ત્યાં સુધી મને જીવનનો ભય લાગ્યા કર્યો ;  જ્યાં સુધી મેં જીવનની સુંદરતા ન જોઈ. … more →

Tags: Thought

આજનો સુવીચાર

સુરેશ wrote 1 year ago: તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય; તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો ! … more →

આજનો સુવીચાર1 comment

સુરેશ wrote 1 year ago: Nothing can be changed by changinig the face.. But everything can be changed by facing the change. … more →

આજનો સુવીચાર

સુરેશ wrote 1 year ago: દરેક ચીજ શરુઆતમાં તો તેના શ્રેશ્ઠ સ્વરુપમાં જ હોય છે. … more →

આજનો સુવીચાર3 comments

સુરેશ wrote 1 year ago: જીવનમાં તમે જે વાવો છો તે તમારી પાસે જ પાછું આવવાનું છે. તમે ધીક્કાર વાવશો તો ધીક્કાર તમારી પાસે પાછ … more →

આજનો સુવીચાર3 comments

સુરેશ wrote 1 year ago: જીવનમાં સમય સાથે લાગણીઓ બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો. સમય બદલાય પણ લાગણીઓ ન બદલાય તેવા માણસોની સંગત … more →

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 1 year ago: એ ભુલો નહીં કે તમારો જન્મ જીવવા માટે થયો હતો. જન્મ્યા છો માટે જીવવું પડશે તેમ ન માનો.  જીવન તમને જ્ … more →

આજનો સુવીચાર6 comments

સુરેશ wrote 1 year ago: આજથી અહીં રોજનો એક સુવીચાર પ્રગટ કરવામાં આવશે. ——————— … more →

સ્વપ્ન - અબ્દુલ કલામ3 comments

સુરેશ wrote 1 year ago: સ્વપ્ન એ એવી ચીજ  નથી કે જે તમે ઉંઘમાં જુઓ છો. સ્વપ્ન એવી ચીજ છે જે તમને ઉંઘવા નથી દેતી.  - અબ્દુલ ક … more →

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 4 months ago:      જડ અને બેડોળ ખડકો અને સતત ફંગોળાતી રેતીની વચ્ચે; ગરમી અને ઠંડી, સુર્યપ્રકાશ અને વાવાઝોડાં, બા … more →

Tags: Thought

આજનો સુવીચાર2 comments

સુરેશ wrote 7 months ago: જો મારે જે કરવું હોય, તે હું ન કરી શકું; તો મારે જે ન કરવું હોય તે તો મારે ન જ કરવું જોઈએ. … more →

Tags: Thought


Have your say. Start a blog.

See our free features →

Related Tags
All →

Follow this tag via RSS

Find other items tagged with “સુવીચાર”:
Technorati Del.icio.us IceRocket